અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની થીમ પર એક ગણેશ પંડાલ તૈયાર કરાયો છે, જે દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.